|
|
|
|
|
" સામના ભ્રષ્ટાચાર કા " ના ખુલ્લા જંગ બાદ ગાંધીનગર ના મહાભ્રષ્ટ ડીએસપી વિરેન્દ્ર યાદવની સી.આઇ.ડી ક્રાઇમમાં બદલી... "
|
|
|
Watch News...!
|
|
|
|
|
|
|
News By Samna Bhrashtachar Ka
|
News By Samna Bhrashtachar Ka
|
News By Samna Bhrashtachar Ka
|
News By Samna Bhrashtachar Ka
|
Samna Bhrashtachar Ka
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
" सामना भ्रष्टाचार का " की खुले जंग के बाद माननीय राज्य सरकार श्री ने महाभ्रष्ट SP वीरेंद्र यादव की ट्रांसफर कर डाली "
|
|
ટૂંક સમયમાં સામના ભ્રષ્ટાચાર કા SBK.. ન્યૂઝ ચેનલ આપના ટીવી પર જોવા મળશે
|
|
સામના ભ્રષ્ટાચાર કા
|
|
|
|
|
|
|
સામના ભ્રષ્ટાચાર કા એટલે...?
|
|
|
અમોને જણાવો
|
|
|
|
|
|
|
|
|
- પોલીસ તંત્ર ના ભ્રષ્ટાચાર વિશે
|
|
|
- આરોગ્ય તંત્ર ના ભ્રષ્ટાચાર વિશે
|
|
|
- શિક્ષણ તંત્ર ના ભ્રષ્ટાચાર વિશે
|
|
|
- વાહન વ્યવહાર ના ભ્રષ્ટાચાર વિશે
|
|
|
- આર.ટી.ઓ. ના ભ્રષ્ટાચાર વિશે
|
|
|
- જમીન મહેસુલ તંત્ર ના ભ્રષ્ટાચાર વિશે તેમજ તમામ સરકારી તંત્ર ના ભ્રષ્ટાચાર વિશે
|
|
|
- વ્યાજખોરોના ત્રાસ કે ભ્રષ્ટસરકારી અધિકારીની જોરહુકમી સામે અવાજ ઉઠાવવા
|
|
|
|
|
|
|
અમારુ કાર્ય
|
|
|
|
|
|
|
|
|
- છેલ્લા 22 વર્ષ થી ભ્રષ્ટાચાર વિરુધ્ધ કાર્યરત
|
|
|
- ગાંધીનગર સચીવાલયમાં પ્રથમ ACB ની રેડ કરાવી,આરોપીને સજા કરાવી
|
|
|
- સરકારી અનેક ભ્રષ્ટાચારીઑ વિરુધ્ધ ફરિયાદ કરી તેઑ વિરુધ્ધ સનસનીખેજ અહેવાલો પ્રકાશિત કરી ચુક્યા છીએ
|
|
|
- CBI કોર્ટ દ્વારા ભ્રષ્ટાચારી અધિકારીનેસજા પણ કરાવી ચુક્યા છીએ
|
|
|
- જાહેર કે ખાનગી ભ્રષ્ટાચારીઑ વિરુધ્ધ ફરિયાદૉ કરી તેઑને જેલ માં ધકેલી ચુક્યા છીએ
|
|
|
- જીવનુ જોખમખેડી હથીયારો, મોટી માત્રામાં ડ્ર્ગ્સ પણ પકડાવી ચુક્યા છીએ
|
|
|
- કરોડોની સરકારી સંપતીની થતી ચોરી પકડાવી,આરોપીઓને સજા પણ કરાવી ચુક્યા છીએ
|
|
|
|
|
|
|
એવોર્ડ
|
|
|
|
|
|
|
|
|
- આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબે ૨ થી ૩ વખત લેખીત મા શુભેચ્છા પાઠવી
|
|
|
|
|
|
- વર્ષ ૨૦૦૦ ની સાલ મા ગુજરાત ના માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ તમામ મંત્રિશ્રીઓ દ્વારા ભ્રષ્ટાચાર ને નેસ્ત નાબુદ કરવા લેખીત મા શુભેચ્છા પાઠવાઇ છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
" આટલુ જરુર વાંચો "
|
|
|
વ્હાલા દર્શક મિત્રો,
વિશ્વના સૌથી મોટા લોક્તંત્ર તેવા ભારત રાષ્ટ્ર માં પ્રજા જ સૌથી મોટી તાકાત છે. અને આ પ્રજાતંત્ર માં પ્રજા ના વેરારુપી રુપીયામાંથી જ સરકારીતંત્ર ના તમામ વિભાગ ના કર્મચારીઓ , અધિકારીઓ , વેતન મેળવી રહ્યા છે.
અને આ વેતન તેમજ વૈભવ.... ,તેઓને પ્રજાની નિસ્વાર્થ , સાચી સેવા કરવાનો મળી રહ્યો છે. અને સરકારી તંત્ર ની ફરજ મેળવતા સમયે તમામ સરકારીકર્મીઓને પ્રજા ની સાચી સેવા કરવાના સોગંદ પણ લેવરાવવામા આવે છે.
પરંતુ
‘ચવરાયા પાડા સામા ધાયા’ કહેવત અનુસાર કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વ્રારા પ્રજાના વેરા રુપી રુપીયા માથી તગડુ વેતન તેમજ વૈભવી જિન્દગી મેળવી ને પણ સરકારી તંત્ર ના કેટ્લાક કર્મીઓ દ્વારા પોતાના અંગત સ્વાર્થ પુર્ણ કરવા માટે પ્રજાના જ જીવન બરબાદ કરી નાંખવાનો ધંધો સરકારી ફરજ દરમિયાન ચાલુ કરી દેવાય છે. અને આવા મહાભ્રષ્ટ ,પ્રજા વિરોધીઅધિકારીઓ ને પ્રજા તેમજ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી , આદરણીય વડાપ્રધાન શ્રી તેમજ નિષ્ઠાવાન ઉચ્ચ અધિકારીશ્રીઓ સમક્ષ ઉઘાડા પાડવા અને તેઓ ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરાવવા માટે હવે અમો એ ૧૮ વર્ષ બાદ પ્રિંટ મીડીયા માંથી ઇલેક્ટ્રોનિક મીડીયા તરફ આગેકુચ પસંદ કરી છે .જેથી અમોએ પ્રકાશીત કરેલ અહેવાલ વાંચવા અને આગામી અનેક સનસનીખેજ અહેવાલો તેમજ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટ ક્રુત્યો ને વીડીઓ મા કંડારેલા જોવા તેમજ અનેક ભષ્ટોના વોઇસરેકોડીંગ પણ સાંભળવા માટે અમારી વેબ સાઇટ્ www.samnabhrashtacharka.com અને www.samnabhrashtacharka.in ને ખોલી જોતા રહો . અને રાષ્ટ્રહિત માટે ભ્રષ્ટાચારીઓ વિરુધ્ધ જાગૃત બનતાં રહો.
આપને પણ સરકારી તંત્ર ના કોઇ પણ ભ્રષ્ટ અધિકારી દ્વારા અન્યાય કરાયો હોય કે બદલાની ભાવનાથી કોઇ નિર્દોષ્ નાગરીક ને ખોટા પોલિસ કેસ માં ફસાવવાની કોશીશ કરાઇ હોય કે આપની નજર મા કોઇપણ ભ્રષ્ટાચાર આવેલ હોય તો અમારા મોબાઇલ નંબર ૬૩૭૭૮૬૩૪૯૯ ઉપર સંપર્ક કરી અમોને વોટ્સ મારફત ફોટોગ્રાફસ , વીડીયો,કે દસ્તાવેજી પુરાવાઓ મોકલાવી શકો છો. તેમજ વધુ પુરાવા અમારે જોઇએ તો ટપાલ ધ્વારા કે રુબરુ માં પણ આપી શકો છો.
તેમજ રુબરુ કે ટપાલ મારફત પણ પુરાવા મોકલવામાં આવશે તો અમો જરુર આપને થયેલ અન્યાય બાબતે મદદરુપ થઇશુ . ભ્રષ્ટાચારીઓની સંખ્યા વધારે હોવાને કારણે કદાચ અમારો મોબાઇલ ઉપર સંપર્ક થઇ ના શકે તો, આપનો સંપર્ક નંબર લખી આપના દ્વ્રારા અમારા નીચે ના સરનામે પુરાવાઓ મોકલવામાં આવશે તો જરુર અમો આપનો સંપર્ક કરી મદદ રુપ થઇશુ.
આપ પણ અમારા ભ્રષ્ટાચાર વિરોધિ યજ્ઞ માં જોડાવવા માંગતા હોવ અને આપ શ્રી પણ ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટાચાર ને જાણતા હોવ તો નીચે ના સરનામે અમારો સંપર્ક કરો, અમો પણ અનેક્ ભ્રષ્ટ અધિકારીઓ ની નામી-બેનામી સંપતિઓ પુરાવો સાથે અમારી વેબ-સાઇટ પર મુકવા જઇ રહ્યા છીએ.
વર્ગ ૪ નો કર્મચારી નિષ્ઠાવાન અને પ્રજાપ્રેમી હશે તો રાષ્ટ્રહિત માટે અમો જાહેર મા તેઓ ના ચરણ સ્પર્શ કરવા તૈયાર છીએ. પંરતુ વર્ગ ૧ નો ઉચ્ચ અધીકારી મહાભ્રષ્ટ અને પ્રજા વિરોધી કામ કરતો હશે અને માનનીય સુપ્રિમ કોર્ટ ના આદેશો નુ પણ હ્ળાહળ અપમાન કરતો હશે તો અમો આવા મહાભ્રષ્ટ, ઉચ્ચઅધીકારીને પ્રજા તેમજ લાગતા વળગતા નિષ્ઠાવાન ઉચ્ચ અધીકારીશ્રીઓ સમક્ષ મુકતા પાછી પાની કરીશુ નહી.જેની અમો ખાત્રી આપીએ છીએ.
- સામના ભ્રષ્ટાચાર કા
પ્લોટ-૨૭૭/૨ , સુર્યાનારાયણ, સેકટર-૨૫ ,ગાંધીનગર,૩૮૨૦૨૪
|
|
|
|
|
|
|
|
|
|